Download Now Banner

This browser does not support the video element.

વઢવાણ: તરણેતર લોકમેળામાં ડ્રોન ઉડાડવા પર પ્રતિબંધ ફરમાવતું જાહેરનામું જિલ્લા પોલીસવડાએ પ્રસિદ્ધ કર્યું

Wadhwan, Surendranagar | Aug 25, 2025
સુરેન્દ્રનગર જીલ્લા પોલીસ અધિક્ષક પ્રેમસુખ ડેલૂ સાહેબ દ્વારા તરણેતર મેળા બંદોબસ્ત દરમિયાન તારીખ 26 ઑગસ્ટ થી 29 ઑગસ્ટ સુધી તરણેતર મંદિર, ગામ અને આજુબાજુના વિસ્તારોમાં ડ્રોન ઉડાવવા પર પ્રતિબંધ કરતું જાહેરનામું પ્રસિદ્ધ કરવામાં આવેલ છે. જાહેરનામાંના ભંગ કરનાર વિરુદ્ધ BNS કલમ 223 મુજબ કાર્યવાહી કરવામાં આવશે.
Read More News
T & CPrivacy PolicyContact Us