Download Now Banner

This browser does not support the video element.

ડીસા જલજલણી એકાદશી નિમિત્તે રામજી મંદિરથી ઠાકોરજીન શોભાયાત્રા સાથે સિધ્ધી વિનાયક ગુપ નવા વાસ દ્વારા ગણેશ વિસર્જન કરાયું

Deesa City, Banas Kantha | Sep 3, 2025
UVડીસા જલ જલણી એકાદશી નિમિત્તે શહેરમાં ઠાકોરજી અને ગણેશજીની ભવ્ય શોભાયાત્રા નીકળી.આજરોજ 3.9.2025 ના રોજ 4 વાગે ડીસા રામજી મંદિરથી ઠાકોરજીની ભવ્ય શોભાયાત્રા નીકળી જ્યારે સિધ્ધી વિનાયક ગુપ નવા વાસ તરફથી પણ ગણેશ વિસર્જન નિમિત્તે ભવ્ય શોભાયાત્રા સાથે કરવામાં આવ્યું. ડીસા શહેર આજે ભક્તિમય માહોલ છવાયો
Read More News
T & CPrivacy PolicyContact Us