Download Now Banner

This browser does not support the video element.

નડિયાદ: ધારાસભ્યના હસ્તે બાસુદીવાલા ગ્રાઉન્ડ ખાતે મંડપ મુહૂર્ત કરવામાં આવ્યુ

Nadiad City, Kheda | Sep 3, 2025
નડિયાદ વિધાનસભાના ધારાસભ્યના વર્ગ હસ્તે શહેરના પારસ સર્કલ પાસે સ્થિત બાસુંદીવાલા ગ્રાઉન્ડ ખાતે નવરાત્રી મહોત્સવ 2025 ના મંડપ મુહૂર્તનું કરવામાં આવ્યું હતુ. નાગરિકો તહેવારને સારી રીતે માણી શકે તે માટે આ આયોજન કરવામાં આવ્યું હોવાનું ધારાસભ્ય દ્વારા જણાવવામાં આવ્યો છે. આ દરમિયાન તેઓની સાથે નડિયાદ શહેર ભાજપ સંગઠનના હોદ્દેદારો અગ્રણીઓ પણ ઉપસ્થિત થયા હતા.
Read More News
T & CPrivacy PolicyContact Us