Download Now Banner

This browser does not support the video element.

જલાલપોર: રામજી મંદિરના હોલમાં એનએમસી દ્વારા pm સ્વાનિધિ થી 2.0 ભાગરૂપે છે કાર્યક્રમ યોજાયો.

Jalalpore, Navsari | Sep 30, 2025
નવસારી મહાનગરપાલિકા દ્વારા પી.એમ. સ્વનિધિ ૨.૦ના ભાગરૂપે શહેરી ફેરિયાઓને લોન તથા અન્ય લાભાર્થીઓને સરકારશ્રીની કલ્યાણકારી યોજનાઓના લાભ આપવા માટે લોક કલ્યાણ મેળાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ મેળા દરમિયાન ઉપસ્થિત રહીને લાભાર્થીઓને લાભોનું વિતરણ ધારાસભ્ય દ્વારા કરવામાં આવ્યું હતું
Read More News
T & CPrivacy PolicyContact Us