Download Now Banner

This browser does not support the video element.

રાજકોટ પશ્ચિમ: ભાજપમાં જૂથબંધી હોવાનો MLA ઉદય કાનગડનો સાફ ઈન્કાર

Rajkot West, Rajkot | Aug 27, 2025
આજે સાંજે 6:30 વાગ્યાની આસપાસ MLA ઉદય કાનગડે નિવેદન આપતાં જણાવ્યું હતું કે, આ ઉપરાંત તેઓએ પૂર્વ મંત્રી અરવિંદ રૈયાણીના અચાનક આગમન વિશે પૂછાતા જણાવ્યું હતું કે ,આ રાજકીય મેળાવડો નથી. આ માત્ર ધાર્મિક પ્રસંગ છે. જેમાં સૌ કોઈ પોતાની અનુકૂળતા મુજબ આવી શકે છે. આ ઉપરાંત તેઓએ જણાવ્યું હતું કે પૂર્વ મંત્રી અરવિંદ રૈયાણી ભાજપના આગેવાન છે અને હંમેશા રહેશે.
Read More News
T & CPrivacy PolicyContact Us