Download Now Banner

This browser does not support the video element.

ગરબાડા: ગાંગરડી ખાતે બસ દ્વારા તૂટી ગયેલ જયપાલસિંહ મુંડાના ઓટલાનું ફરીથી રીપેરીંગ કરાયું. રાકેશભાઈ પરમાર પ્રતિક્રિયા આપી..

Garbada, Dahod | Aug 21, 2025
આજે તારીખ 21 ઓગસ્ટના રોજ સાંજના ચાર કલાકે મળતી વિગતો અનુસાર ગરબાડા તાલુકાના ગાંગરડી ખાતે બસ દ્વારા તૂટી ગયેલ જયપાલસિંહ મુંડાના ઓટલાનું ફરીથી રીપેરીંગ કરાયું આદિવાસી સમાજના યુવાન રાકેશભાઈ પરમારએ આપી પ્રતિક્રિયા. અને સમગ્ર ઘટનાને લઈને આદિવાસી સમાજના આગેવાન રાકેશભાઈ પરમાર એ પ્રતિક્રિયા આપી હતી અને તેઓએ તેઓનું મંતવ્ય જણાવ્યું હતું..
Read More News
T & CPrivacy PolicyContact Us