Download Now Banner

This browser does not support the video element.

શહેરા: બોડીદ્રાખુર્દ ગામના સરપંચે અંબાજી જતા ભક્તોને ચા નાસ્તા માટે રૂ.5100 આપી મદદ પૂરી પાડી

Shehera, Panch Mahals | Aug 27, 2025
શહેરા તાલુકાના બોડીદ્રાખુર્દ ગામના ડોલાના મુવાડા ફળિયાથી કેટલાક માઈ ભક્તો પગપાળા અંબાજી જવા નીકળ્યા છે જેને લઇને બોડીદ્રાખુર્દ ગામના સરપંચ કમલેશભાઈ ભરવાડે પગપાળા અંબાજી જતા ભક્તોને ચા નાસ્તા માટે રૂપિયા 5100 આપી મદદ પુરી પાડવામાં આવી હતી.
Read More News
T & CPrivacy PolicyContact Us