Download Now Banner

This browser does not support the video element.

કાલાવાડ: રણુજાના લોકમેળામાં એસટી વિભાગને ત્રણ દિવસમાં 13.37 લાખની આવક થવા પામી

Kalavad, Jamnagar | Sep 5, 2025
જામનગર જિલ્લાના કાલાવડના રણુજાના લોકમેળામાં એસટી તંત્ર દ્વારા એકસ્ટ્રા બસો દોડાવવામાં આવી હતી, અને ત્રણ દિવસમાં 725 ટ્રીપોમાં એસટી તંત્રને રૂ.13.37 લાખ ઉપરાંતની આવક થવા પામી છે. કાલાવડના રણુજામાં ભાદરવા સુદ નોમ, દશમ અને અગિયારના ત્રણ દિવસ માટે લોકમેળો યોજાયો હતો.
Read More News
T & CPrivacy PolicyContact Us