Download Now Banner

This browser does not support the video element.

વઢવાણ: સુરેન્દ્રનગર પંડિત દિન દયાલ હોલ ખાતે બે દિવસો કલા મહાકુભનો પ્રારંભ કરાવતા નાયબ મુખ્ય દંડક

Wadhwan, Surendranagar | Sep 6, 2025
સુરેન્દ્રનગર પંડિત દિન દયાલ ઓલ ખાતે બે દિવસીય કલા મહાકુંભનું આયોજન કરવામાં આવ્યું છે આ કલા મહાકુંભ ને નાયબ મુખ્ય દંડક અને વઢવાણના ધારાસભ્ય જગદીશભાઈ મકવાણા ના હશે ઉદ્ઘાટન કરી ખુલ્લું મૂકવામાં આવ્યું હતું ત્યારે આપણી સંસ્કૃતિનો વારસો જળવાય તે હેતુથી રમતગમત અને યુવા સાંસ્કૃતિક પ્રવૃત્તિ સુરનગર જિલ્લા દ્વારા આયોજન કરવામાં આવ્યું છે
Read More News
T & CPrivacy PolicyContact Us