Download Now Banner

This browser does not support the video element.

માણાવદર: શાપુર સરાડીયા રેલ્વે આંદોલનને સફળતા મળતા બાંટવાના વેપારીઓ, સંસ્થાઓ, આગેવાનોએ રાકેશ લખલાણી કર્યુ સન્માન

Manavadar, Junagadh | Sep 8, 2025
૧૧૨ વર્ષ પુરાની શાપુર સરાડીયા રેલ્વે લાઈનને પુનઃસ્થાપિત કરવા અને સરાડીયા થી વાસજાડીયા સુધી લંબાવવાના રાજકીય લોક આંદોલનને મળેલી સફળતા બાદ વોઇસ ઓફ સોરઠના કન્વીનર રાકેશ લખલાણીને બાંટવા નગરપતિ સુનિલભાઈ, વેપારી એસો. પ્રમુખ માનસિંગભાઈ રાઠોડ કિશોરભાઈ અન્ય વેપારીગણો સહિતના આગેવાનોએ રાકેશ લખલાણીને સાલ ઓઢાડી ફૂલહાર કરી સન્માનિત કર્યા હતા
Read More News
T & CPrivacy PolicyContact Us