Download Now Banner

This browser does not support the video element.

જલાલપોર: ચીકુના પાકમાં કેવી રીતે સુકારાનો રોગ ની શરૂઆત થાય છે તજજ્ઞ એ આપી કૃષિ યુનિવર્સિટી થી માહિતી

Jalalpore, Navsari | Sep 12, 2025
હાલ ચીકુના પાકને ખૂબ જ મોટું સંકટ નળી શકે છે વધુ વરસાદ પડવાને કારણે તેનો જે પ્રમાણે ગરમી મળવી જોઈએ તે પ્રમાણે મળતી નથી જેને લઇને શુકારાનો રોગ લાગવાની પૂરેપૂરી શક્યતા છે જે બાબતે નવસારી કૃષિ યુનિવર્સિટીના તજજ્ઞ નવસારી કૃષિ યુનિવર્સિટી ખાતેથી ખેડૂતોને વિગતવાર માહિતી આપી હતી.
Read More News
T & CPrivacy PolicyContact Us