Install App
vaibhavchauhanamr
This browser does not support the video element.
લાઠી: લાઠી તાલુકાના ઝરખીયા ગામે ખેડૂતએ ઝેર દવા પીને કર્યો આપઘાત,કારણ અકબંધ
Lathi, Amreli | Aug 31, 2025
લાઠી તાલુકાના ઝરખીયા ગામે ખેતી કામ કરતા સુભાષભાઈ કાકડીયા (આધેડ)એ આજે ઝેરી દવા પી લેતા તેમનું મોત થયું છે. ત્યારે આગળની કાર્યવાહી માટે લાશને અમરેલી સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડાઈ હતી ત્યારે પોલીસ દ્વારા ઘટનાની નોંધ લઈને આગળની તપાસ શરૂ કરવામાં આવી છે.
Share
Read More News
T & C
Privacy Policy
Contact Us
Your browser does not support JavaScript!