Download Now Banner

This browser does not support the video element.

જામનગર શહેર: શહેરમાં શંકર ટેકરી વિસ્તારમાં પાણીના ટાંકાના કર્મચારીની બેદરકારીને લીધે એક વ્યક્તિનું મૃત્યુ થયાનો આક્ષેપ કરાયો

Jamnagar City, Jamnagar | Aug 26, 2025
જામનગરના શંકર ટેકરી વિસ્તારમાં બે દિવસ અગાઉ પાણીના ટાકાના કર્મચારીઓ પાણી ભરવા માટે વાલ ચાલુ રાખી ચાલ્યા ગયા હતા, જેના લીધે ટાંકામાંથી પાણી બહાર નીકળી નીચે પડતા એક દિવાલ ધરાશાય થઈ હતી, એક વ્યક્તિનું મૃત્યુ નીપજ્યું હતું, જ્યારે લોકોના ઘરોમાં પાણી ઘૂસી ગયા હતા તેવા આક્ષેપો મનપા પૂર્વ વિપક્ષ નેતા દ્વારા કરવામાં આવ્યા છે, લોકોને વળતર ચૂકવવા માંગ કરવામાં આવી
Read More News
T & CPrivacy PolicyContact Us