Download Now Banner

This browser does not support the video element.

થરાદ: નગરના વિવિધ વિસ્તારોમાં રાત્રે ટ્રેક્ટર પર બેસીને અધ્યક્ષ શંકરભાઈ ચૌધરીએ પૂરગ્રસ્ત વિસ્તારોની મુલાકાત લીધી

India | Sep 9, 2025
બનાસકાંઠા જિલ્લાના સરહદી તાલુકાઓમાં છેલ્લા બે દિવસથી પવન સાથે ભારે વરસાદ નોંધાયો છે. ખાસ કરીને સુઈગામ, ભાભર, વાવ અને થરાદ તાલુકામાં વરસાદને કારણે ગામડાઓમાં પાણી ભરાવા સાથે નાગરિકો મુશ્કેલીમાં મુકાયા છે.વિધાનસભાના અધ્યક્ષ શંકરભાઈ ચૌધરી વિધાનસભા ગૃહની કાર્યવાહી પૂર્ણ થયા બાદ પોતાના મત વિસ્તાર થરાદ ખાતે અસરગ્રસ્ત નાગરિકોની વચ્ચે પહોંચ્યા હતા.
Read More News
T & CPrivacy PolicyContact Us