Install App
jitu9802
This browser does not support the video element.
આંકલાવ: કંથારિયા ઓવરબ્રિજ ઉપર ગણેશ વિસર્જન માટે જઈ રહેલા ટ્રેક્ટરને ટ્રકે અકસ્માત સર્જ્યો, એકનું મોત
Anklav, Anand | Sep 7, 2025
આસોદર ચોકડી થી વાસદ જવાના હાઇવે રસ્તા ઉપર કંથારીયા ઉપર રાત્રે 12:30 વાગ્યાની આસપાસના સમયગાળામાં ટ્રેક્ટરમાં ગણેશ વિસર્જન માટે જઈ રહેલા યુવકોને ટ્રકે અકસ્માત સર્જતા એક યુવકને ગંભીર ઈજા થતાં મોત થયું હતું. આંકલાવ પોલીસ મથકે ગુનો નોંધાતા પોલીસે તપાસ હાથ ધરી છે.
Share
Read More News
T & C
Privacy Policy
Contact Us
Your browser does not support JavaScript!