Download Now Banner

This browser does not support the video element.

આણંદ: જિલ્લામા સામાજિક વનીકરણ વિભાગ દ્વારા વૃક્ષારોપણનો કાર્યક્રમ યોજાયો

Anand, Anand | Sep 26, 2025
આણંદ જિલ્લામાં સામાજિક વનીકરણ વિભાગ દ્વારા વૃક્ષારોપણ કરાયું હતું."સ્વચ્છતા હી સેવા ૨૦૨૫" અંતર્ગત તા.૧૭ સપ્ટેમ્બર ૨૦૨૫ થી ૨ જી ઓક્ટોબર ૨૦૨૫ સુધી "સ્વચ્છતા હી સેવા ૨૦૨૫" પખવાડિયાની અંતર્ગત આણંદ જીલ્લાના તમામ તાલુકા - ગ્રામ્ય વિસ્તારોમાં વન વિભાગ, મનરેગા અને જીએલપીસીના વિભાગોના અધિકારીશ્રીના સહયોગ થકી "વૃક્ષારોપણ" ના કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો.
Read More News
T & CPrivacy PolicyContact Us