Download Now Banner

This browser does not support the video element.

ખંભાત: ખંભાતના અખાતમાં મળતી મહી નદીમાં પાણી છોડાતા ધુવારણ દરિયામાં પાણીની આવક વધી.

Khambhat, Anand | Sep 6, 2025
કડાણા ડેમમાંથી છોડવામાં આવેલું પાણી અને ભારે વરસાદને પગલે મહીસાગર નદી બે કાંઠે વહી રહી છે. બીજી તરફ મહીસાગર નદી ખંભાતના અખાતમાં મળે છે.મહીસાગર નદીનું દરિયા સાથે મિલાપ થતા ધુવારણ દરિયામાં પાણીની આવક વધી ગઇ હતી. અને પાંચ પાંડવ મહાદેવનું મંદિર પણ ડૂબી ગયું હતું.ગણેશ વિસર્જન માટે પણ કોઇ અનિચ્છનીય ઘટના ન બને તે માટે દરિયા કાંઠે પોલીસ બંદોબસ્ત ગોઠવાયો હતો.એકાએક ધુવારણ દરિયામાં પાણીની આવક વધતા દરિયા કાંઠે દર્શકોની ભીડ ઉમટી હતી.
Read More News
T & CPrivacy PolicyContact Us