Install App
rameshbhutka
This browser does not support the video element.
ભાદરવી પૂનમના મહા મેળાની તૈયારીઓને લઈ અને જિલ્લા કલેકટરે પ્રતિક્રિયા આપી
Palanpur City, Banas Kantha | Aug 26, 2025
બનાસકાંઠા જિલ્લાના વિશ્વવિખ્યાત અંબાજી ખાતે આગામી 1 સપ્ટેમ્બર થી 7 સપ્ટેમ્બર સુધી ભાદરવી પૂનમનો મહા મેળો યોજવાનો છે ત્યારે તેની તમામ પ્રકારની તૈયારીઓ અને વ્યવસ્થાને લઈ અને આજે મંગળવારે સાત કલાકે જિલ્લા કલેકટર મિહિર પટેલે પ્રતિક્રિયા આપી હતી.
Share
Read More News
T & C
Privacy Policy
Contact Us
Your browser does not support JavaScript!