Download Now Banner

This browser does not support the video element.

પાલીતાણા: આમ આદમી પાર્ટી દ્વારા ખેડૂતોના પ્રશ્ન મામલે મામલતદારને આવેદનપત્ર આપ્યું

Palitana, Bhavnagar | Sep 24, 2025
પાલીતાણા તાલુકામાં ખેડૂતોને મગફળી રજીસ્ટ્રેશન રદ થયા હોય જે મામલે યોગ્ય તપાસ કરે ખેડૂતોને ન્યાય આપવામાં આવે તેવી માંગ સાથે આમ આદમી પાર્ટી દ્વારા મામલતદારને આવેદનપત્ર પાઠવ્યું હતું અને રજૂઆત કરવામાં આવી હતી ખેડૂતોને અન્યાય ન થાય જેમ મામલે રજૂઆત કરવામાં આવી હતી અને યોગ્ય કરવા માંગ કરી હતી જેમાં આપ પાર્ટીના હોદ્દેદારો જોડાયા હતા
Read More News
T & CPrivacy PolicyContact Us