અમરેલીના ભાજપના નેતા ડો. ભરત કાનાબાર હંમેશા સત્ય સાથે નાની નાની વાતો ટ્વીટ મારફતે ઉજાગર કરતા આવ્યા છે ત્યારે અયોધ્યા નરેશ ભગવાન શ્રી રામના દૂત હનુમાનજીનો વેશ ધારણ કરી પરિવારનું ગુજરાન ચલાવતા બહુરૂપી નટ અચાનક હનુમાનજીના વેશમાં ડો. ભરત કાનાબાર ની ઓપીડી વખતે પ્રગટ થયા જે અંગે ટ્વીટ મારફતે ડો. કાનાબારે નાસ્તિક વિચારોને સંસ્કારી ભાષામાં બખૂબી વર્ણન કરવામા આવ્યું હતું જેમાં આજે મારી ઓપીડીમાં અચાનક હનુમાન પ્રગટ થયા, શરદી ઉધરસની તકલીફ હતી દવા