Download Now Banner

This browser does not support the video element.

જિલ્લા ભાજપના પૂર્વ પ્રમુખ ડોક્ટર કાનાબારના ક્લિનિક પર પહોંચ્યા બહુરૂપી હનુમાનજી જેને લઇ કર્યું ટ્વીટ.

Amreli City, Amreli | Sep 7, 2025
અમરેલીના ભાજપના નેતા ડો. ભરત કાનાબાર હંમેશા સત્ય સાથે નાની નાની વાતો ટ્વીટ મારફતે ઉજાગર કરતા આવ્યા છે ત્યારે અયોધ્યા નરેશ ભગવાન શ્રી રામના દૂત હનુમાનજીનો વેશ ધારણ કરી પરિવારનું ગુજરાન ચલાવતા બહુરૂપી નટ અચાનક હનુમાનજીના વેશમાં ડો. ભરત કાનાબાર ની ઓપીડી વખતે પ્રગટ થયા જે અંગે ટ્વીટ મારફતે ડો. કાનાબારે નાસ્તિક વિચારોને સંસ્કારી ભાષામાં બખૂબી વર્ણન કરવામા આવ્યું હતું જેમાં આજે મારી ઓપીડીમાં અચાનક હનુમાન પ્રગટ થયા, શરદી ઉધરસની તકલીફ હતી દવા
Read More News
T & CPrivacy PolicyContact Us