Download Now Banner

This browser does not support the video element.

ભુજ: ગૌ માતાને રાજ્ય માતાનો દરજ્જો મળશે : અનશન પર બેઠેલા એકલ ધામના મહંત દેવનાથ બાપુને બપોરના 3 વાગે કરાવાશે પારણા.

Bhuj, Kutch | Sep 2, 2025
ગાયને રાષ્ટ્રમાતાનો દરજ્જો આપવાની માંગ સાથે કચ્છના ભુજમાં દેવનાથ બાપુ છેલ્લા નવ દિવસથી અન્ન અને જળનો ત્યાગ કરીને અનશન કરી રહ્યા હતા ત્યારે દેવનાથ બાપુની ગાયને રાષ્ટ્રમાતા જાહેર કરવાની માંગને સરકારે સ્વીકારી લીધી છે ગઈકાલે મોડી સાંજે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ગાંધીનગરમાં કચ્છના 5 સંતોને બોલાવીને તેમની સાથે બેઠક કરી હતી મુખ્યમંત્રીએ સંતોની માંગણીને સૈદ્ધાંતિક રીતે સ્વીકારી લીધી છે
Read More News
T & CPrivacy PolicyContact Us