Download Now Banner

This browser does not support the video element.

અમદાવાદ શહેર: શહેરમાં જગન્નાથજી મંદિર ખાતે રક્તદાન શિબીરનું આયોજન, ડીજીપી વિકાસ સહાય, પોલીસ કમિશનર હાજર રહ્યા

Ahmadabad City, Ahmedabad | Jun 21, 2025
અમદાવાદ શહેર પોલીસે જગન્નાથ રથયાત્રાના અવસરે શનિવારે સવારે 9 વાગ્યાથી 5 વાગ્યા સુધી રક્તદાન શિબિરનું આયોજન કર્યું. જમાલપુરમાં જગન્નાથ મંદિર ખાતે યોજાયેલા શિબિરમાં ડીજીપી વિકાસ સહાય, પોલીસ કમિશ્નર જી.એસ.મલિક, જગન્નાથ મંદિરના મહંત, ટ્રસ્ટી સહિત ભાજપ નેતા ભૂષણ ભટ્ટ અને કોંગ્રેસ ધારાસભ્ય ઈમરાન ખેડાવાલા પણ હાજર રહ્યા. સામાજિક એકતા અને સદભાવના માટે રક્તદાન શિબીરનું આયોજન કરાયું. શિબિરમાં 500 થી વધુ યુનિટસ બ્લડ એકત્રિત કરવામાં આવ્યુ.
Read More News
T & CPrivacy PolicyContact Us