Download Now Banner

This browser does not support the video element.

જાંબુઘોડા: જાંબુઘોડા તાલુકાના ઉઢવણ ગામે રામદેવપિર મહારાજના મંદિરે ભાદરવા સુદ દશમ ની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી

Jambughoda, Panch Mahals | Sep 3, 2025
જાંબુઘોડાના ઉઢવણ ગામ ખાતે રામદેવપિર મહારાજના મંદિરે ભાદરવા સુદ દશમ એટલેકે રામદેવજી ના જન્મદિવસની ભારે ઉત્સાહ પુર્વક ઉજવણી કરવામાં આવી હતી ભક્તોએ મહા પ્રસાદીનો લાભ લીધા બાદ બપોર બાદ ઉઢવણ રામદેવ મંદિરથી જાંબુઘોડા ત્રણ રસ્તા પાસે આવેલ રામદેવ મંદીર સુધી રામાપીરનો રથ અને બાલીકાઓ દ્વારા માથે કળશ લઈ ડીજે સાથે શોભાયાત્રા યોજાઈ હતી જેની માહિતી તા.2 સપ્ટેમ્બર મંગળવારના રોજ સાંજે 7 કલાકે પ્રાપ્ત થઇ હતી
Read More News
T & CPrivacy PolicyContact Us