Download Now Banner

This browser does not support the video element.

માંગરોળ: PM નરેન્દ્રભાઈ મોદી સાહેબના જન્મદિવસ નિમિત્તે આયોજિત થનાર "સેવા પખવાડીયા" કાર્યક્રમ અંતર્ગત માંગરોળમા બેઠક મળી

Mangrol, Junagadh | Sep 13, 2025
PM નરેન્દ્રભાઈ મોદી સાહેબના જન્મદિવસ નિમિત્તે આયોજિત થનાર "સેવા પખવાડીયા" કાર્યક્રમ અંતર્ગત માંગરોળમા બેઠક મળી માંગરોળ શહેર ભાજપ દ્વારા શ્રી ગોપાલ કૃષ્ણ ગૌશાળા ખાતે આપણા આદરણીય પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબના જન્મદિવસ નિમિત્તે આયોજિત થનાર "સેવા પખવાડીયા" કાર્યક્રમ અંતર્ગત બેઠક મળેલ જેમાં માંગરોળના લોકપ્રિય ધારાસભ્ય શ્રી ભગવાનજીભાઈ કરગટીયા, રાષ્ટ્રીય બક્ષીપંચ મોરચાના ઉપાધ્યક્ષ શ્રી વેલજીભાઈ મસાણી, માંગરોળ શહેર ભાજપ પ્રમુખ લિનેશભાઈ સોમૈ
Read More News
T & CPrivacy PolicyContact Us