Download Now Banner

This browser does not support the video element.

ગારિયાધાર: બેવડી ઋતુના કારણે રોગચાળામાં વધારો હોસ્પિટલમાં તાવ શરદી સહિતના દર્દીઓમાં વધારો

Gariadhar, Bhavnagar | Sep 12, 2025
ગારીયાધાર શહેરમાં બેવડી ઋતુ નો અનુભવ થઈ રહ્યો છે જેને લઈને રોગચાળો વક્રી રહ્યો છે ત્યારે સરકારી હોસ્પિટલ સહિત પ્રાઇવેટ હોસ્પિટલોમાં તાવ શરદી ઉધરસ ના દર્દીઓમાં વધારો નોંધાયો છે 300 જેવી ઓપીડીઓ નોંધાઈ રહી છે ત્યારે રોગચાળાને લઈને ઘરે-ઘરે માંદગીના ખાટલા જોવા મળી રહ્યા છે ત્યારે તંત્ર દ્વારા પણ લોકોને સાવચેત રહેવા અપીલ કરાય છે
Read More News
T & CPrivacy PolicyContact Us