Download Now Banner

This browser does not support the video element.

નાંદોદ: રાજપીપળા થી દેડિયાપાડા જતી 6 રૂટ ની બંધ કરાયેલી એસટી બસો આજથી પુનઃ શરૂ થતા રાહત

Nandod, Narmada | Aug 26, 2025
મોવી થી યાલ ગામ વચ્ચેની નદી માં ભારે વરસાદ ના કારણે પાણી નો પ્રવાહ વધતા રાજપીપળા થી દેડિયાપાડા જતી તમામ એસટી બસો બંધ કરવામાં આવી હતી પરંતુ આજે વરસાદે વિરામ લેતા અને પાણી ઓછું થતા રાજપીપળા થી દેડિયાપાડા જતી તમામ બસો પુનઃ શરૂ થતા મુસાફરો ને રાહત થઈ છે
Read More News
T & CPrivacy PolicyContact Us