Download Now Banner

This browser does not support the video element.

માણસા: બોરૂ ચોકડી ખાતે પર્યાવરણ, યોગ, ગંદકી અને પ્લાસ્ટિક મુક્તનો પદયાત્રીઓને યોગ સમિતિ દ્વારા સંદેશ અપાયો

Mansa, Gandhinagar | Sep 1, 2025
ભાદરવી પૂનમ માટે ભક્તો મોટી સંખ્યામાં અંબાજી જઈ રહ્યા છે. જે અંતર્ગત માણસા યોગ સમિતિના સભ્યો દ્વારા એક અલગ જાગૃતિનો પ્રયાસ કરાયો હતો. સોમવારે બપોરે 1 વાગ્યે યોગ સમિતિના માણસો હાથમાં બેનર સાથે સ્વચ્છતા, પર્યાવરણ બચાવો, ગંદકી અને પ્લાસ્ટિક મુક્ત અભિયાનમાં જોડાવવા આહવાન કર્યું હતું. પદયાત્રીઓને અલગ અલગ સંદેશ આપવામાં આવ્યા હતા. જેમાં યોગ ભગાવે રોગ, સ્વચ્છ ગુજરાતનો સંદેશ અપાયો હતો.
Read More News
T & CPrivacy PolicyContact Us