Download Now Banner

This browser does not support the video element.

બોડેલી: આવતીકાલે રાજ્યપાલની ઉપસ્થિતિમાં સ્વામિનારાયણ મંદિર ખાતે પ્રાકૃતિક કૃષિ પ્રકૃતિના શરણે પરિ સંવાદ કાર્યક્રમ યોજાશે.

Bodeli, Chhota Udepur | Sep 3, 2025
છોટાઉદેપુર જિલ્લાના બોડેલી ખાતે આવતીકાલે ગુજરાતના રાજ્યપાલ આચાર્ય દેવવ્રત આવશે. બોડેલી ખાતે આવેલ સ્વામિનારાયણ મંદિર ચાચક ગામે પ્રાકૃતિક કૃષિ પ્રકૃતિના શરણે પરી સંવાદ કાર્યક્રમ ગુજરાત રાજ્યના રાજ્યપાલ યોજશે. જેમાં મોટી સંખ્યામાં ખેડૂતો જોડાશે. રાજ્યપાલની સાથે જિલ્લા પંચાયત પ્રમુખ સાંસદ ઘારાસભ્યો સહિતના આગેવાનો જોડાશે.
Read More News
T & CPrivacy PolicyContact Us