Download Now Banner

This browser does not support the video element.

વઢવાણ: સુરેન્દ્રનગર કોલેજમાં અભ્યાસ કરતા વિધાર્થી નો મૃતદેહ બજરંગપુરા નજીક નર્મદા કેનાલમાંથી મળ્યો

Wadhwan, Surendranagar | Aug 28, 2025
બજરંગણપુરા બાળા ગામ વચ્ચે પસાર થતી નર્મદા કેનાલમાં એક વ્યક્તિ ની લાશ હોવા અંગે સુરેન્દ્રનગર ફાયર ની ટીમ ને જાણ કરવામાં આવતા ફાયર ની ટીમ દોડી જઈ લાશને બહાર કાઢી મૃતકની ઓળખ મેળવતા મૃતક યુવક રાણપુરના અર્પિત બારીયા હોવાનું અને સુરેન્દ્રનગર કોલેજમાં અભ્યાસ કરતા હોવાની વિગતો બહાર આવી હતું પરિવારના આશાસ્પદ યુવાનનું મૃત્યુ થતા પરિવારજનોમાં શોકની લાગણી ફેલાઈ હતી.
Read More News
T & CPrivacy PolicyContact Us