Download Now Banner

This browser does not support the video element.

લુણાવાડા: દેગમડા તીર્થધામ ખાતે મહીસાગર નદીમાં આવેલ નવા નીરના વધામણા કરવામાં આવ્યા

Lunawada, Mahisagar | Aug 28, 2025
મહીસાગર જિલ્લામાં કડાણા ડેમમાંથી પાણી છોડવામાં આવતા મહીસાગર નદીમાં નવા નીર આવ્યા છે ત્યારે આજે દેગમડા તીર્થધામના મહંત દ્વારા માં મહીસાગરના નિરના વધામણા કરવામાં આવ્યા હતા વિધિવત રીતે તેમના દ્વારા પૂજા અર્ચના કરી અને માતાજી ના નીરના વધામણા કરવામાં આવ્યા.
Read More News
T & CPrivacy PolicyContact Us