Download Now Banner

This browser does not support the video element.

વલસાડ: લીલાપોર ચોકડી પાસે ઓમની વાનમાં અચાનક આગ લાગવાની ઘટના બની ચાલકની સતર્કતાના કારણે મોટી દુર્ઘટના ટળી

Valsad, Valsad | Sep 3, 2025
બુધવારના 5:30 વાગ્યાની આસપાસ બનેલી ઘટના મુજબ વલસાડના લીલાપુર ચોકડી પાસે પસાર થઈ રહેલી ઓમની વાનમાં અચાનક આગ લાગવાની ઘટના બની હતી. ચાલકને સતર્કતાના કારણે મોટી દુર્ઘટના તળી હતી.ફાયર અગ્નિશામક વડે આગ ઉપર કાબુ મેળવાયો હતો.
Read More News
T & CPrivacy PolicyContact Us