Download Now Banner

This browser does not support the video element.

ખંભાત: પાલિકાના સ્મશાનગૃહમાં પાલિકાના સત્તાધીશોએ અંતિમ ક્રિયા માટેની કીટ અને લાકડા આપવાના બંધ કર્યા.

Khambhat, Anand | Sep 10, 2025
ખંભાત પાલિકાના સત્તાધીશોએ સ્મશાન ગૃહમાં અંતિમ ક્રિયા માટેની કીટ અને લાકડાની સુવિધા આપવાનું બંધ કરી દીધું છે અને રાજકારણની વિધિ શરૂ કરી દીધી છે.સ્મશાનગૃહમાં મૃતકોની અંતિમ ક્રિયા માટે અપાતી સુવિધા તો બંધ કરી છે પરંતુ સાથે સાથે તેનો ટોપલો ભાજપામાંથી રાજીનામાં આપનાર પાલિકાના સભ્યો પર ઢોળ્યો છે.જેના બોર્ડ પણ સ્મશાનગૃહ ખાતે લગાવવામાં આવ્યા છે.હાલ હિન્દૂ ભાઈઓને મૃતકની અંતિમ વિધિ કરવા માટે પાલિકા દ્વારા સુવિધા બંધ કરાતા હાલાકી વેઠવી પડી રહી છે.
Read More News
T & CPrivacy PolicyContact Us