Download Now Banner

This browser does not support the video element.

ખંભાળિયા: દ્વારકામાં બનશે નંદીઘર; ધારાસભ્ય પબુભા માણેકે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને રૂબરૂ મળીને કરી રજુઆત.

Khambhalia, Devbhoomi Dwarka | Sep 11, 2025
કેબિનેટ મંત્રી મુળુભાઈ બેરા સંગ દ્વારકાના ધારાસભ્ય પબુભા માણેકે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સાથે રૂબરૂ મુલાકાત કરીને દ્વારકા ખાતે 10,000 જેટલા નંદીઓને રાખી શકાય શકે તેવા આધુનિક નંદી ઘરનું નિર્માણ કરવા રજુઆત કરી. મુખ્યમંત્રીએ તાત્કાલિક નંદીઘરના પ્રોજેક્ટને મંજૂરી આપીને લગત ખાતાને જરૂરી સૂચના આપી. આશરે 50 કરોડના ખર્ચે નંદી ઘરનું નિર્માણ કરાશે.
Read More News
T & CPrivacy PolicyContact Us