Download Now Banner

This browser does not support the video element.

દેત્રોજ રામપુરા: અમરાઈવાડી ખાતે સાંસદની હાજરીમાં કાર્યક્રમ યોજાયો

Detroj Rampura, Ahmedabad | Sep 25, 2025
આજે ગુરુવારે બપોરે ૪.૩૦ વાગ્યાની આસપાસ અમરાઈવાડી વોર્ડ ખાતે પંડિત દીનદયાળ ઉપાધ્યાયજીની જયંતી નિમિત્તે પુષ્પાંજલી કાર્યક્રમ યોજાયો હતો.અમદાવાદ પૂર્વના સાંસદ હસમુખ પટેલની આગેવાનીમાં કાર્યક્રમ યોજાયો હતો.ધારાસભ્ય ડૉ હસમુખભાઈ પટેલ,કાઉન્સિલરો, કાર્યકર્તાઓ સહિતના ઉપસ્થિત રહ્યા હતા.
Read More News
T & CPrivacy PolicyContact Us