Install App
mahendrasinh
This browser does not support the video element.
માંગરોળ: વાંકલ સહિત માંગરોળ પોલીસ સ્ટેશન વિસ્તારના ગામોમા 51 જેટલી શ્રી ગણેશજીની પ્રતિમાઓનુ વાજતે ગાજતે ભક્તિ ભાવ સાથે સ્થાપન થયુ
Mangrol, Surat | Aug 27, 2025
માંગરોળ તાલુકાના વાંકલ સહિત પોલીસ સ્ટેશન વિસ્તારના કાર્યક્ષેત્રમાં આવતા ગામોમાં 51 જેટલી શ્રી ગણેશજીની પ્રતિમાઓનું વાજતે ગાજતે ભક્તિભાવ સાથે સ્થાપન થયું છે 24 જેટલી મોટી મૂર્તિ અને 27 જેટલી નાની મૂર્તિઓ ની સ્થાપના કરવામાં આવી છે
Share
Read More News
T & C
Privacy Policy
Contact Us
Your browser does not support JavaScript!