Download Now Banner

This browser does not support the video element.

શહેરા: ભુરખલ ગામના દુધેશ્વર મહાદેવ મંદિરના પ્રાંગણમાં હોમાત્મક લઘુરૂદ્રનો કાર્યક્રમ યોજાયો હતો

Shehera, Panch Mahals | Aug 23, 2025
શહેરા તાલુકાના ભુરખલ ગામે આવેલ દુધેશ્વર મહાદેવ મંદિરના પ્રાંગણમાં શ્રાવણ માસની અમાસે ભુરખલ સહયોગ ચેરીટેબલ ટ્રસ્ટના પ્રમુખ અને નાગલધામ અમદાવાદ ગૃપના સભ્ય કૃપાલસિંહ પરમાર દ્વારા હોમાત્મક લઘુરૂદ્રના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું,જેમાં કૃપાલસિંહ પરમાર અને તેમના પરિવાર સહિત ગામલોકોએ પણ મહાદેવની પૂજા અર્ચના કરી શિવજીના આશીર્વાદ મેળવ્યા હતા અને ભક્તો ધન્યતા અનુભવી હતી.
Read More News
T & CPrivacy PolicyContact Us