Download Now Banner

This browser does not support the video element.

નડિયાદ: મનપા દ્વારા ગણેશ વિસર્જન માટે હેલીપીડ ગ્રાઉન્ડ પાસે આર્ટિફિશિયલ પોન્ડની વ્યવસ્થા, કમિશનરે સ્થળ મુલાકાત લીધી

Nadiad City, Kheda | Sep 2, 2025
આજરોજ નડિયાદ મહાનગરપાલિકા દ્વારા ડાકોર રોડ પર આવેલ ગ્રાઉન્ડ ઉપર ગણેશ વિસર્જન માટે વિશેષરૂપે આર્ટિફિશિયલ પોંડ બનાવવામાં આવ્યું હતું. આ કામગીરીનું સ્થળ પર જઈને માનનીય મહાનગરપાલિકા કમિશનરશ્રીએ નિરીક્ષણ કર્યું.નિરીક્ષણ દરમિયાન ગણપતિજીની મૂર્તિ વિસર્જન કરવા આવેલા ભક્તજનો દ્વારા શાંતિપૂર્ણ રીતે વિસર્જન પ્રક્રિયા પૂર્ણ કરવામાં આવી હતી. કમિશનરશ્રીએ સમગ્ર વ્યવસ્થાની સમીક્ષા કરી
Read More News
T & CPrivacy PolicyContact Us