Download Now Banner

This browser does not support the video element.

વેજલપુર: અમદાવાદમાં સર્જનહારનું વિસર્જન, ગણેશ વિસર્જનને લઈ AMCની વિશેષ વ્યવસ્થા

Vejalpur, Ahmedabad | Sep 6, 2025
અમદાવાદમાં ગણેશ મહોત્સવની ઉજવણી બાદ શનિવારે સવારથી ગણેશ વિસર્જન શરૂ થયું. અમદાવાદના સાબરમતી રિવરફ્રન્ટ પર વરસતા વરસાદની વચ્ચે 12 વાગ્યાના આસપાસ લોકો વિઘ્નહર્તાને ભાવભીની વિદાય આપતા નજરે પડ્યા. ગણેશ વિસર્જનને લઈ AMC દ્વારા વિશેષ વ્યવસ્થા. ગણેશ વિસર્જન માટે 49 કુંડ તૈયાર કરાયા.. 50 ક્રેન અને 50 JCB અને 50 ટ્રક તૈનાત રાખવામાં આવી.
Read More News
T & CPrivacy PolicyContact Us