Download Now Banner

This browser does not support the video element.

સુબીર: રાજ્યપાલ આચાર્ય દેવવરતજીએ વઘઈના રાજેન્દ્રપુરમાં આદિવાસી મહિલાના ઘર પરિવાર સાથે ડાંગી ભોજનનો આસ્વાદ માણ્યો.

Subir, The Dangs | Aug 31, 2025
રાજ્યપાલશ્રીએ ખૂબ જ સહજતા સાથે આ પરિવારના તમામ સભ્યોની વડિલ સહજ ભાવથી પૃચ્છા કરી તેમની પરિસ્થિતિ જાણી હતી. રાજ્યપાલશ્રીએ બંને બાળકોને જીવનમાં શિક્ષણ અને સંસ્કારનું મહત્વ અંગે જણાવી તેઓ ખૂબ આગળ વધે તેવા આશીર્વાદ પાઠવ્યા હતા. આ મુલાકાત દરમિયાન રાજ્યપાલશ્રીએ ગાયના ગભાણની પણ મુલાકાત લીધી હતી.
Read More News
T & CPrivacy PolicyContact Us