Download Now Banner

This browser does not support the video element.

બોડેલી: ગણેશ વિસર્જન ને લઇ જાખરપુરા ગામે રસ્તો બનાવવા તેમજ તળાવ પર લાઈટ લગાવવાની માંગ સાથે સેવાસદન ખાતે આવેદનપત્ર આપ્યું

Bodeli, Chhota Udepur | Sep 2, 2025
છોટાઉદેપુર જિલ્લાના બોડેલી તાલુકાના ગણપતિ વિસર્જન ને લઈને જાખરપુરા ગામે તળાવ પર લાઈટ લગાવવા તે રસ્તો બનાવવાની માંગ સાથે આવેદનપત્ર આપતા બોડેલી નગરના આગેવાનો.
Read More News
T & CPrivacy PolicyContact Us