Download Now Banner

This browser does not support the video element.

વઢવાણ: સુરેન્દ્રનગર જિલ્લામાં બુટલેગરો અને ગુનેગારો સામે કાયદાનો સબંધો કસવા એસપીએ કરી અધિકારીઓને તાકીદ

Wadhwan, Surendranagar | Sep 7, 2025
સુરેન્દ્રનગર જિલ્લામાં કાયદા અને વ્યવસ્થાની પદ્ધતિ જળવાઈ રહે તે માટે ગુનેગારોને કાયદાનો દર બેસે તે માટે નવનિયું જિલ્લા પોલીસ વડાપ્રધાન દેશભક્તિ સાથે પોલીસ અધિકારીઓ સાથેની બેઠક યોજી હતી અને તમામ અધિકારીઓને આરોપીઓના ગુનાહિત ઇતિહાસની ચકાસણી કરી ફાઈલ ચકાસવા જણાવ્યું હતું કાયદેસરની કાર્યવાહી કરવા જણાવયુ
Read More News
T & CPrivacy PolicyContact Us