Download Now Banner

This browser does not support the video element.

સંતરામપુર: ઝૂલેલાલ મંદિર પાસે સિંધી સમાજ દ્વારા અમદાવાદ ખાતે સિંધી સમાજના યુવાનની હત્યા કરેલી જેને હથિયાર અને સજા થવી જોઈ યે

Santrampur, Mahisagar | Aug 24, 2025
અમદાવાદ ખાતે સેન્ડવી સ્કૂલમાં સિંધી સમાજના યુવાનની હત્યા કરવામાં આવેલી હતી આજરોજ સિંધી સમાજ દ્વારા મૌન રેલી અને શ્રદ્ધાંજલિ અપાઇ અને હથિયારાની સજા થવી જોઈએ તે માટે નહીં પણ ઉચ્ચ કક્ષાએ રજૂઆત કરીને ન્યાય ની માંગણી કરી હતી. મોટી સંખ્યામાં સિંધી સમાજના અગ્રણીઓ જોડાયા હતા તારીખ 24 સાંજે 5:00 કલાકે રવિવારના રોજ.
Read More News
T & CPrivacy PolicyContact Us