Download Now Banner

This browser does not support the video element.

અમદાવાદ શહેર: શહેરમાં શાસ્ત્રી બ્રિજનો ડાબી તરફનો ભાગ તમામ પ્રકારના વાહનો માટે બંધ

Ahmadabad City, Ahmedabad | Aug 31, 2025
અમદાવાદ પીરાણા અને વિશાલાને જોડતો બ્રિજનો એક તરફનો ભાગ બંધ કરવામાં આવ્યો .. શાસ્ત્રી બ્રિજનનો ડાબી તરફનો ભાગ તમામ પ્રકારના વાહનો માટે બંધ કરાયો.. બ્રિજ નીરીક્ષણનું કાર્ય કરવાનું હોવાથી 1 સપ્ટેમ્બરથી 11 સપ્ટેમ્બર સુધી સવારે 11 થી સાંજે 5 વાગ્યા સુધી બ્રિજનો એકતરફનો ભાગ બંધ રહેશે.. જે અંગેનું જાહેરનામું રવિવારે 5 કલાકે સામે આવ્યું છે..
Read More News
T & CPrivacy PolicyContact Us