Download Now Banner

This browser does not support the video element.

લુણાવાડા: લુણાવાડા ચાર રસ્તા ખાતે ભારતીય જનતા પાર્ટી દ્વારા પૂતળા દહન કરી વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું

Lunawada, Mahisagar | Aug 30, 2025
મહીસાગર જિલ્લાના લુણાવાડા ચાર રસ્તા ખાતે આજરોજ ભારતીય જનતા પાર્ટી દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું બિહારમાં વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી અને તેમની માતાશ્રી વિશે નિવેદન કરવામાં આવ્યું છે તેના વિરોધમાં આજે પૂતળાનું દહન કરવામાં આવ્યું હતું અને સૂત્રોચાર પણ કરવામાં આવ્યો.
Read More News
T & CPrivacy PolicyContact Us