Download Now Banner

This browser does not support the video element.

જામનગર શહેર: મંગલ બાગ સહિતના વિસ્તારોમાંથી આજરોજ અંતિમ દિવસે ગણપતિ બાપાને વાજતે ગાજતે વિદાય આપવામાં આવી

Jamnagar City, Jamnagar | Sep 6, 2025
જામનગર શહેરના અનેક વિસ્તારોમાં ગણપતિ બાપા ની સ્થાપનાના આજરોજ 11 દિવસ પૂર્ણ થતા હોય, ત્યારે શહેરના મંગલબાગ સહિતના વિસ્તારોમાં આવેલા પંડાલો તેમજ મકાનોમાં સ્થાપવામાં આવેલ ગણપતિજીની મૂર્તિનું વિસર્જન કરવામાં આવ્યું હતું. મહારાષ્ટ્ર ગણપતિ મંડળ દ્વારા વિઘ્નહર્તાને વિદાય આપવામાં આવી હતી, યુવક યુવતીઓએ રાસ ગરબા રમી ગણપતિ બાપાને ભાવભેર વિદાય આપી હતી.
Read More News
T & CPrivacy PolicyContact Us