Download Now Banner

This browser does not support the video element.

વડોદરા: ભાજપના કાઉન્સિલરે આક્રોશ ઠાલવ્યો,કહ્યું ગણપતિની પ્રતિમા પર ઈંડા ફેંકવાની ઘટનાને આતંકવાદી ઘટના ગણવામાં આવે

Vadodara, Vadodara | Aug 26, 2025
વડોદરા : ગણેશજીની પ્રતિમા પર ઈંડા ફેંકવાના મુદ્દે ગણેશ ભક્તોમાં ભારે રોષ ફેલાયો છે.આ મામલે ભાજપના દંડક અને કોર્પોરેટર શૈલેષ પાટીલે પણ આક્રોશ વ્યક્ત કરતા જણાવ્યું હતું કે,આ કૃત્ય ગણપતિ બાપાને લાવતા હતા એની ઉપર જે ઈંડા ફેકવાનું ધ્યાને આવ્યું છે.હું તો કહું છું કે આ એક ઘટનાને આતંકવાદી ઘટના ગણવામાં આવે.કારણ કે આ રીતનું કૃત્ય બિલકુલ ચલાવી લેવામાં આવે નહીં અને જે પ્રમાણે ભાજપના કોર્પોરેટરોએ કામગીરી કરી છે.એ જોતા લાગે છે કોઈને પણ બક્ષવામાં નહિ આવે.
Read More News
T & CPrivacy PolicyContact Us