Download Now Banner

This browser does not support the video element.

ભુજ: ભુજ આશાપુરા મંદિર ખાતે સંકલ્પ પૂજનનો ભવ્ય કાર્યક્રમ યોજાયો, જનાર્દનભાઈ દવેએ પ્રતિક્રિયા આપી

Bhuj, Kutch | Sep 1, 2025
શ્રી ભુજ આશાપુરા મંદિર ટ્રસ્ટ દ્વારા મંદિરના શિખર ઉપર સુવર્ણકલશની સ્થાપના ના રજત પાટોત્સવના શુભ અવસરે સંકલ્પ પૂજનનું આયોજન કરવામાં આવ્યું છે. આ પાવન પ્રસંગે ભક્તિભાવનું વાતાવરણ છવાયું હતું.મા આશાપુરાની અનન્ય કૃપાથી મંદિરના વિકાસમાં અનેક દાતાશ્રીઓનું યોગદાન રહ્યું છે.મંદિરમાં ૧,૧૦૦૧/- ના દાનથી નામાવલીમાં સ્થાન આપવામાં આવશે તેમજ ભવ્ય કલશ સ્થાપન માટે ૧૦,૦૦૦/- ના વિશેષ યોગદાનથી ભક્તોને વિશિષ્ટ
Read More News
T & CPrivacy PolicyContact Us