Download Now Banner

This browser does not support the video element.

અમરેલીના જેસિંગપરામાં બેંકના કર્જના બોજા નીચે દટાયેલા વ્યક્તિએ કર્યા આપઘાત

Amreli City, Amreli | Sep 11, 2025
અમરેલીના જેસીંગપરા વિસ્તારમાં મનસુખભાઈ રાઠોડે આર્થિક સંકટને કારણે દવા પી આપઘાત કર્યો. બેંકમાંથી લીધેલી લોનના હપ્તા નહીં ભરતા પરિસ્થિતિથી કંટાળી તેમણે આ પગલું ભર્યું.સ્થાનિકોમાં આ બનાવે દુઃખ ફેલાવ્યું છે, જ્યારે આર્થિક સંકટે કઈ રીતે માણસને ચકનાચૂર કરી નાખે છે તેનું પણ ચિત્રણ થયું છે.ઘટના અંગે પોલીસ દ્વારા તટસ્થ રીતે તપાસ ચાલી રહી છે.
Read More News
T & CPrivacy PolicyContact Us