Download Now Banner

This browser does not support the video element.

આંકલાવ: પંથકના ગ્રામ્ય વિસ્તારમા અસ્થિર મગજની સગીરા ઉપર દુષ્કર્મ આચરવાનો બનાવ બન્યો

Anklav, Anand | Sep 9, 2025
આંકલાવ તાલુકાના ગ્રામ્ય વિસ્તારમા દુષ્કર્મનો બનાવ બન્યો છે. અસ્થિર મગજની સગીરા ઉપર દુષ્કર્મ ગુજારવાના બનાવને લઇ ચકચાર મચી જવા પામી છે. સમગ્ર બનાવને લઇ ગુનો નોંધાતા પોલીસે કાર્યવાહી હાથ ધરી છે.
Read More News
T & CPrivacy PolicyContact Us