Download Now Banner

This browser does not support the video element.

માંગરોળ: માંગરોળ ની જ્યોતનાથ શેરીમાં ગણપતિદાદા ની મહાઆરતીમાં ધારાસભ્યશ્રી ભગવાનજીભાઈ કરગટીયા હાજર રહ્યા

Mangrol, Junagadh | Aug 30, 2025
જ્યોતનાથ શેરીમાં ગણપતિદાદા ની મહાઆરતીમાં ધારાસભ્યશ્રી ભગવાનજીભાઈ કરગટીયા, રાષ્ટ્રીય બક્ષીપંચ મોરચા ઉપાધ્યક્ષશ્રી વેલજીભાઈ મસાણી, માંગરોળ શહેર ભાજપ પ્રમુખ લિનેશભાઈ સોમૈયા, માંગરોળ નગરપાલિકા પ્રમુખ ક્રિષ્નાબેન થાપાણીયા, નગરપાલિકા સદસ્ય જ્યોત્સનાબેન પરમાર, નીતિનભાઈ પરમાર, શહેર ભાજપ ઉપપ્રમુખ જીતેશભાઈ પરમાર, ગોવિંદભાઈ, હર્ષદભાઈએ હાજરી આપી દર્શન નો લાભ લીધેલ.
Read More News
T & CPrivacy PolicyContact Us